નવસારી જિલ્લામાં હાલ પડી રહેલ વરસાદ અને નદીઓની લેવલ માં થયેલ વધારો ધ્યાનમાં રાખતા, જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કૉલેજ આજ ૫/૮/૨૦૨૪ ના રોજ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.@InfoNavsariGoG
— Collector & DM Navsari (@CollectorNav) August 4, 2024
0 Comments